જામનગર ખાતે કેનાલ માથી અજાણ્યા વ્યક્તિ નો મૃત દેહ મળી
જામનગર, હિન્દ ન્યૂઝ આજ જામનગર ના સ્વામી નારાયણ સોસાયટી માં આવતી કેનાલ જે શહેર ની રંગમતી, નાગમતી નદી માં થી તે કેનાલ મા આજ સવાર કોઈ અજાણ્યા વ્યક્તિ નો મૃત દેહ મળી આવેલ છે. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર Post Views: 467
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed